રાજકોટમાં કેદીઓ સાથે 90 ટકા જેલનો સ્ટાફ પણ મળેલો છે..આવો સનસનીખેજ ખુલાસો ખુદ જેલર દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટની જેલ જાણે કેદીઓ માટે મહેલ સમાન બની હોય તેવા બનાવો છેલ્લા છ મહીનાથી પ્રકાશમા આવી રહ્યા છે..જેલમાંથી ફરી એક ભુ માફીયો નશાની હાલતમાં છરી સાથે ઝડપાયો છે.