આસારામના પૂર્વ સાધક અને તેમના કરતૂતોનો પર્દાફાશ કરનાર અમૃત પ્રજાપતિ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે.. વૈદ્યરાજ તરીકે ઓળખાતા અમૃત પ્રજાપતિ પર દર્દીના સ્વાંગમાં આવેલા એક શખ્સે ફાયરિગ કર્યું હતું.. જેમાં અમૃત પ્રજાપતિના ચહેરા પર ગોળી વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.