ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ બોરોસીલ કંપનીના કેન્ટીનમાં નાસ્તો કરતા કામદારો ફૂડ પોઇઝનીંગના શિકાર બનતા દોડધામ મચી ગઇ હતી. 15 થી વધુ કામદારોને ઝાડા-ઉલટી થઈ જતા સારવાર અંર્થ઼ે ભરૂચની સિવિલની હોસ્પીટલમાં ખસેડાયા હતા.