ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ બોરોસીલ કંપનીના કેન્ટીનમાં નાસ્તો કરતા કામદારો ફૂડ પોઇઝનીંગના શિકાર બનતા દોડધામ મચી ગઇ હતી. 15 થી વધુ કામદારોને ઝાડા-ઉલટી થઈ જતા સારવાર અંર્થ઼ે ભરૂચની સિવિલની હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ બોરોસીલ કંપનીના કેન્ટીનમાં નાસ્તો કરતા કામદારો ફૂડ પોઇઝનીંગના શિકાર બનતા દોડધામ મચી ગઇ હતી. 15 થી વધુ કામદારોને ઝાડા-ઉલટી થઈ જતા સારવાર અંર્થ઼ે ભરૂચની સિવિલની હોસ્પીટલમાં ખસેડાયા હતા.