અમદાવાદમાં સરસપુર વિસ્તારમા રણછોડરાયજીના મંદિરમા ભગવાનના મામેરાના દશૅન કરવા માટે માનવ મહેરામણ ઉમટયુ છે. ભગવાન જગન્નાથ, શુભદ્દાજી અને બલરામના મામેરાની વસ્તુ નિહાળવા અને ભગવાનને લાડ લડાવવા માટે ભકતો ખૂબ જ ઉત્સાહી છે. અને સરસપુરમા એક પવૅ જેવો માહોલ સજાયો છે.