જુનાગઢના માંગરોળમાં વધારે એક સિંહબાળનું મોત થયું છે. આ સિંહબાળનું કિડની ફેઇલ થવાને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. છેલ્લા પાંચ દિવસમાં સિંહના મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. વધું એક સિંહબાળના મોતના પગલે પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.
જુનાગઢના માંગરોળમાં વધારે એક સિંહબાળનું મોત થયું છે. આ સિંહબાળનું કિડની ફેઇલ થવાને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. છેલ્લા પાંચ દિવસમાં સિંહના મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. વધું એક સિંહબાળના મોતના પગલે પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.