અમદાવાદમા 137મી રથયાત્રાની સુરક્ષા સાથે ટાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટેનુ ઝુંબેશ શરૂ કયુ છે. રથયાત્રાના રૂટ પર 800થી વધુ ટ્રાફિક પોલીસ જવાન તૈનાત રહેશે. આ ઉપરાંત દરેક બંધ રૂટ પર વૈકલ્પીક રૂટના હોંડીગ્સ મુકવાની સાથે સોસીયલ મીડિયા મારફતે વાહન ચાલકોને બંધ રસ્તાઓની માહિતી આપશે.