વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવોમાં 30 ટકા જેટલો વધારો થશે તેમ મનાઈ રહ્યું છે. સાબરકાંઠમાં હિંમતનગર માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે. તો બીજી બાજી ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી.
વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવોમાં 30 ટકા જેટલો વધારો થશે તેમ મનાઈ રહ્યું છે. સાબરકાંઠમાં હિંમતનગર માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે. તો બીજી બાજી ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી.