ઉત્તરપ્રદેશ હિંસાના કારણે ફરી એક વખત ચર્ચામાં છે. થોડા મહિનાઓ પહેલા મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાએ કેટલાય નિર્દોષોને ડંખ આપ્યો છે. આ રમખાણનો ડંખ હજુએ નિર્દોષોના માનસ પર રુંઝાયો નથી, ત્યાં ફરી એક હિંસા અને ફરી એજ ડંખના ડાકલાં વાગી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ હિંસાના કારણે ફરી એક વખત ચર્ચામાં છે. થોડા મહિનાઓ પહેલા મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાએ કેટલાય નિર્દોષોને ડંખ આપ્યો છે. આ રમખાણનો ડંખ હજુએ નિર્દોષોના માનસ પર રુંઝાયો નથી, ત્યાં ફરી એક હિંસા અને ફરી એજ ડંખના ડાકલાં વાગી રહ્યા છે.