3 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

અંકલેશ્વરની નવજીવન હોટલની પાછળ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. જોકે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે, કોઇ જાનહાની નહીં was originally published on News4gujarati