ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ, બારડોલી ખાતે એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બૉલપેન, રક્ષા પોટલી અને જલારામ બાપાના યંત્રનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લીધો હતો. બારડોલી જલારામ મંદિરના પૂજારી જીતુભાઈ નાયક બોર્ડની વિદ્યાર્થિનીને બૉલપેન સહિતની સામગ્રીનું વિતરણ કરી આશીર્વાદ આપતા નજરે પડે છે

બારડોલી – જલારામ મંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓને બૉલપેન સહિતની સામગ્રી વિતરિત કરાય was originally published on News4gujarati