ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસના 334 ‘સુપર સ્પ્રેડર’(મોટી સંખ્યામાં બીજા લોકોને સંક્રમિત કરનારા)ની ખબર પડી છે. તેને જોતા 15 મે સુધી કરિયાણા અને શાકભાજીની દુકાનો બંધ કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અધિકારીઓએ તેની જાણકારી આપી છે. ‘સુપર સ્પ્રેડર’ સંક્રામક રોગ વાહક છે, જે મોટી સંખ્યામાં લોકોમાં સંક્રમણનો પ્રસાર કરી શકે છે. તેઓ શાકભાજી વિક્રેતા અથવા…
અમદાવાદમાં કોરોનાના 334 ‘સુપર સ્પ્રેડર’ની ખબર પડી, જાણો શું છે તેનો અર્થ was originally published on News4gujarati