વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)દ્વારા કોરોના વાયરસ સંબંધિત અનેક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સ્વચ્છતા અને સલામતીને લઈને અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, ડબલ્યુએચઓ દ્વારા અન્ન સલામતીને લગતી કેટલીક વધુ ટીપ્સ આપવામાં આવી છે. ઉપરાંત, તે શા માટે મહત્વપૂર્ણ છે તે સમજાવવામાં આવ્યું છે. ચાલો આપણે જાણીએ કે ખોરાકને સુરક્ષિત રાખવા માટે…
WHO એ પ્રથમ વખત ખોરાક અને પીણા વિશે માર્ગદર્શિકા જાહેર કરી છે, જાણો શું કરવું અને શું નહીં. was originally published on News4gujarati