સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન સહિત અન્ય અસરકારક પગલાંનુ પરિણામ દેખાઇ રહ્યું છે.આશાનું કિરણ એ જન્મ્યુ છેકે, ગુજરાતમાં જ નહીં, અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ધીમો પડયો છે. છેલ્લાં એકાદ અઠવાડિયામાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. 5મી મેના રોજ ગુજરાતમાં કોરોનાના કારણે 49ના મોત થયા હતાં. તે…

મૃત્યુદર ધીમો પડ્યો, છેલ્લા 24 ક્લાકમાં 20નાં મોત અને નવા 347 કેસો નોંધાયા was originally published on News4gujarati